બીજાઓ સાથે વહેંચી રહ્યા છીએ

જ્યારે આપણે,પ્રભુએ આપણી સાથે જે જણાવ્યું છે તેનું પાલન કરવા અને જણાવવા માટે વફાદાર હોઈએ છીએ, ત્યારે તે હજી પણ વધુ જણાવવાનું વચન આપે છે.

  • ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે

    તમે જોશો કે કેવી રીતે ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે અને સરળ બાબતો કરીને મોટી અસર ઉપજાવે છે.

    જુઓ
  • શિષ્ય અને મંડળીની સરળ વ્યાખ્યા

    શિષ્ય બનવાનો, શિષ્ય બનાવવાનો અને ચર્ચ શું છે તેનો સાર શોધી કાઢો.

    જુઓ
  • ઈશ્વરનું સાંભળવું અને આજ્ઞાપાલન કરવું એ તો આત્મિક શ્વાસોચ્છવાસ છે

    શિષ્ય હોવાનો અર્થ એ છે કે આપણે ઈશ્વર પાસેથી સાંભળીએ છીએ અને આપણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીએ છીએ.

    જુઓ
  • ઉપભોક્તા વિ. નિર્માતાની જીવનશૈલી

    ઈશ્વર રોજબરોજના શિષ્યોને ઈસુ જેવા બનાવે છે તે ચાર મુખ્ય રીતો તમે શોધી કાઢશો.

    જુઓ
  • રાજ્યની અર્થવ્યવસ્થા

    જાણો કે ઈશ્વરની વ્યવસ્થા કેવી રીતે દુનિયાથી અલગ છે. જેઓ પોતાને જે મળ્યું છે તેનાથી જેઓ વફાદાર હોય તેમનામાં ઈશ્વર વધારે રોકાણ કરે છે.

    જુઓ
  • બતકના બચ્ચાંના ઉદાહરણ મુજબ શિષ્યપણું– તરત જ દોરવણી આપવી

    બતક અને શિષ્ય બનાવવા સાથે શું સંબંધ છે તે જાણો.

    જુઓ
  • ક્યાં રાજ્ય નથી તે જોનાર આંખો

    ઈશ્વરનું રાજ્ય ક્યાં નથી તે જોવાનું શરૂ કરો. આ સામાન્ય રીતે એવી જગ્યાઓ હોય છે જ્યાં ઈશ્વર સૌથી વધુ કામ કરવા માગે છે.

    જુઓ
  • શાંતિનો પુત્ર અને કેવી રીતે તેને શોધવો

    જાણો કે શાંતિવાળી વ્યક્તિ કોણ હોઈ શકે છે અને જ્યારે તમને તે વ્યક્તિ મળી ગઈ છે ત્યારે કેવી રીતે જાણવું.

    જુઓ
  • જ્ઞાન કરતાં વિશ્વાસુપણું સારું છે

    શિષ્યો શું જાણે છે તે મહત્ત્વનું છે- પરંતુ તેઓ જે જાણે છે તેનું તેઓ શું કરે છે તે વધારે મહત્ત્વનું છે.

    જુઓ
  • આગેવાનીના એકમો

    આગેવાનનું એક એવું જૂથ છે કે જેને આગેવાની કરવા માટે કહેવામાં આવે છે તે સેવા આપવાની પ્રેક્ટિસ કરીને તેમનું આગેવાની વિકસાવી શકે છે.

    જુઓ
  • બિનક્રમિક વૃદ્ધિની અપેક્ષા રાખો

    જુઓ કે કેવી રીતે શિષ્ય બનાવવું એક પછી એક હોવું જરૂરી નથી. એક જ સમયે ઘણી બાબતો બની શકે છે.

    જુઓ
  • ગુણાત્મક વૃદ્ધિની ઝડપ મહત્વની છે

    ગુણાત્મક કરવું અને ઝડપથી ગુણાત્મક કરવો એ વધુ મહત્વનું છે. જુઓ, ગતિ શા માટે મહત્ત્વની છે.

    જુઓ
  • હંમેશા બે મંડળીના સહભાગી

    કેવી રીતે જઈને અને રહીને ઈસુની આજ્ઞાનું પાલન કરવું તે શીખો.

    જુઓ
  • માળખામાં આગેવાની

    જાણો કે કેવી રીતે ગુણાત્મક કરતા ચર્ચો એકબીજા સાથે જોડાયેલા રહે છે અને એક વિસ્તૃત, આધ્યાત્મિક પરિવાર તરીકે સાથે મળીને જીવન જીવે છે.

    જુઓ
  • મિત્રોનું માર્ગદર્શન કરતા જૂથો

    આ એક એવું જૂથ છે જેમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ 3/3 જૂથોનું નેતૃત્વ કરી રહ્યા છે અને શરૂ કરી રહ્યા છે. તે 3/3ની પધ્ધિતને પણ અનુસરે છે અને તમારા ક્ષેત્રમાં ઈશ્વરના કાર્યની આધ્યાત્મિક તંદુરસ્તીનું મૂલ્યાંકન કરવાનો એક શક્તિશાળી માર્ગ છે.

    જુઓ