બીજાઓ સાથે વહેંચી રહ્યા છીએ
જ્યારે આપણે,પ્રભુએ આપણી સાથે જે જણાવ્યું છે તેનું પાલન કરવા અને જણાવવા માટે વફાદાર હોઈએ છીએ, ત્યારે તે હજી પણ વધુ જણાવવાનું વચન આપે છે.
ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે
તમે જોશો કે કેવી રીતે ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે અને સરળ બાબતો કરીને મોટી અસર ઉપજાવે છે.
શિષ્ય અને મંડળીની સરળ વ્યાખ્યા
શિષ્ય બનવાનો, શિષ્ય બનાવવાનો અને ચર્ચ શું છે તેનો સાર શોધી કાઢો.
ઈશ્વરનું સાંભળવું અને આજ્ઞાપાલન કરવું એ તો આત્મિક શ્વાસોચ્છવાસ છે
શિષ્ય હોવાનો અર્થ એ છે કે આપણે ઈશ્વર પાસેથી સાંભળીએ છીએ અને આપણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીએ છીએ.
ઉપભોક્તા વિ. નિર્માતાની જીવનશૈલી
ઈશ્વર રોજબરોજના શિષ્યોને ઈસુ જેવા બનાવે છે તે ચાર મુખ્ય રીતો તમે શોધી કાઢશો.
રાજ્યની અર્થવ્યવસ્થા
જાણો કે ઈશ્વરની વ્યવસ્થા કેવી રીતે દુનિયાથી અલગ છે. જેઓ પોતાને જે મળ્યું છે તેનાથી જેઓ વફાદાર હોય તેમનામાં ઈશ્વર વધારે રોકાણ કરે છે.
બતકના બચ્ચાંના ઉદાહરણ મુજબ શિષ્યપણું– તરત જ દોરવણી આપવી
બતક અને શિષ્ય બનાવવા સાથે શું સંબંધ છે તે જાણો.
ક્યાં રાજ્ય નથી તે જોનાર આંખો
ઈશ્વરનું રાજ્ય ક્યાં નથી તે જોવાનું શરૂ કરો. આ સામાન્ય રીતે એવી જગ્યાઓ હોય છે જ્યાં ઈશ્વર સૌથી વધુ કામ કરવા માગે છે.
શાંતિનો પુત્ર અને કેવી રીતે તેને શોધવો
જાણો કે શાંતિવાળી વ્યક્તિ કોણ હોઈ શકે છે અને જ્યારે તમને તે વ્યક્તિ મળી ગઈ છે ત્યારે કેવી રીતે જાણવું.
જ્ઞાન કરતાં વિશ્વાસુપણું સારું છે
શિષ્યો શું જાણે છે તે મહત્ત્વનું છે- પરંતુ તેઓ જે જાણે છે તેનું તેઓ શું કરે છે તે વધારે મહત્ત્વનું છે.
આગેવાનીના એકમો
આગેવાનનું એક એવું જૂથ છે કે જેને આગેવાની કરવા માટે કહેવામાં આવે છે તે સેવા આપવાની પ્રેક્ટિસ કરીને તેમનું આગેવાની વિકસાવી શકે છે.
બિનક્રમિક વૃદ્ધિની અપેક્ષા રાખો
જુઓ કે કેવી રીતે શિષ્ય બનાવવું એક પછી એક હોવું જરૂરી નથી. એક જ સમયે ઘણી બાબતો બની શકે છે.
ગુણાત્મક વૃદ્ધિની ઝડપ મહત્વની છે
ગુણાત્મક કરવું અને ઝડપથી ગુણાત્મક કરવો એ વધુ મહત્વનું છે. જુઓ, ગતિ શા માટે મહત્ત્વની છે.
હંમેશા બે મંડળીના સહભાગી
કેવી રીતે જઈને અને રહીને ઈસુની આજ્ઞાનું પાલન કરવું તે શીખો.
માળખામાં આગેવાની
જાણો કે કેવી રીતે ગુણાત્મક કરતા ચર્ચો એકબીજા સાથે જોડાયેલા રહે છે અને એક વિસ્તૃત, આધ્યાત્મિક પરિવાર તરીકે સાથે મળીને જીવન જીવે છે.
મિત્રોનું માર્ગદર્શન કરતા જૂથો
આ એક એવું જૂથ છે જેમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ 3/3 જૂથોનું નેતૃત્વ કરી રહ્યા છે અને શરૂ કરી રહ્યા છે. તે 3/3ની પધ્ધિતને પણ અનુસરે છે અને તમારા ક્ષેત્રમાં ઈશ્વરના કાર્યની આધ્યાત્મિક તંદુરસ્તીનું મૂલ્યાંકન કરવાનો એક શક્તિશાળી માર્ગ છે.